!તારીખ:૨૯/૮/૨૦૧૧ ના શ્રાવણ માસની અમાસના દિવસે માંગરોળ
તાલુકાના આરેણાના ફતેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવમ ચક્ષુદાન
બેંક દ્ધારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ મંદિરના
કાર્યકરો દ્વારા રાખવામાં આવેલ આ બ્લડ કેમ્પમાં 67 વ્યક્તીઓએ બ્લડ
આપેલ વધુમાં કર્યકરોએ જણાવ્યું હતું કે આરેણામાં દર ત્રણ ચાર
માસના ગાળામાં એક કેમ્પનું આયોજન થતુ રહે છે અને આરેણા ગામનું
યુવા ગ્રુપ આ મોટા કાર્યમાં પુરો સહયોગ આપતુ રહે છે.આવા સમાજીક કાર્યકરો ધન્યવાદને પાત્ર છે.
તાલુકાના આરેણાના ફતેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવમ ચક્ષુદાન
બેંક દ્ધારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ મંદિરના
કાર્યકરો દ્વારા રાખવામાં આવેલ આ બ્લડ કેમ્પમાં 67 વ્યક્તીઓએ બ્લડ
આપેલ વધુમાં કર્યકરોએ જણાવ્યું હતું કે આરેણામાં દર ત્રણ ચાર
માસના ગાળામાં એક કેમ્પનું આયોજન થતુ રહે છે અને આરેણા ગામનું
યુવા ગ્રુપ આ મોટા કાર્યમાં પુરો સહયોગ આપતુ રહે છે.આવા સમાજીક કાર્યકરો ધન્યવાદને પાત્ર છે.