About FATESVAR MAHADEV

My photo
at:arena ta:mangrol dis:junagadh વેરાવળ હાઇવે પર આરેણા પાસે આવેલ ફતેશ્વર મહાદેવ મંદિરનું પ્રાગટ્ય ઇ.સ. 1955 માં થયું છે.જે ખંડિત મૂર્તિ હતીં ઇ.સ.1959 માં શ્રી પ્રગટનાથજીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવા માં આવી ઇ.સ.1965 માં પૂ.સ્વામી ગુરુચરણાનંદ તીર્થ ફતેશ્વરમાં બિરાજમાન થયા અને તેમણે ફતેશ્વર સંન્યાસ આશ્રમની સ્થાપના કરી.અને તેમણે અનેક સાધનાઓ કરી. ફતેશ્વર મહાદેવના મંદિર માં મહાશિવરાત્રીના દિવસે મહાપૂજા થાય છે શ્રાવણી અમાસના દિવસે બિલીપત્રથી મહાપૂજા થાય છે તેમજ લીલા નાળિયેરનો શિવજી પર અભિષેક કરવામા આવે છે.ઋષિપંચમીના દિવસે લોકમેળો યોજાય છે..

Monday, 1 October 2012


આજનો જમાનો એટલે આધુનીક ટેકનોલોજી તેમાં પણ જો સંગીતની જો વાત કરીએ તો અત્યારે પોપ રોક જેવા નવા નવા મ્યુજિક આવ્યા છે
આ જમાના માં પણ આ જુનું અને જાણીતું જુના માણસોનું ટપે રમવાનું હજુ અમુક સંસ્કૃતિએ જાળવી રાખ્યું છે માંગરોળથી થોડે દુર ફતેસ્વર
મહાદેવના મંદિર માં દર વરસે ભાદરવી પાંચમનો મેળો યોજાય છે તેમાં દિવસભર જુના માણસો ટપે રમી આખો દિવસ માણસોને મનોરંજન પૂરું પડે છે એટલુ જ નહિ પરંતુ આવા આધુનિક યુગ માં પણ આ સંકૃતિ ને ટકાવી રાખનાર આ લોકો ધન્યવાદ ને પાત્ર છે
ગઈ કાલે એટલે કે તા ૨૦-૦૯-૨૦૧૨ ના રોજ દિવસભર જુના માણસોએ મનોરંજન પૂરું પાડયું હતું